Skip links
03 Product

એન.પી.કે કેપ્સ્યુલ (NPK Capsule)

નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ પાકના બંધારણ માટે અત્યંત જરૂરી અને અનિવાર્ય છે. જમીનમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ નું સપ્રમાણ ખાતર જમીનને ફળદ્રુપ બનાવે છે. આ કેપ્સ્યુલ દરેક પાકના મૂળ ઉંડે સુધી ફેલાવવા અને પાકને વિકાસ માટે પૂરતું પોષણ મળી રહે એ માટે ખૂબજ ઉપયોગી છે અને દરેક જાતના પાક માટે ગમે તે સ્ટેજ પર વાપરી શકાય છે.

એન.પી.કે કેપ્સ્યુલ ના ફાયદા :

દરેક પ્રકારના ખેતીના મૂળ પાક અને બાગાયતી તેમજ શાકભાજી માટે ઉપયોગી છે

છોડનો વિકાસ ઝડપથી કરે છે અને પાકનો ઉતા્રો વધારે છે

પર્યાવરણની જાળવણી કરે છે

નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમનું બહુ સચોટ મિશ્રણ છે.

ટપક પધ્ધતિ માટે પણ ખૂબ જ અસરકારક છે

This website uses cookies to improve your web experience.
દેવીશ્રી અગ્રીકેર
ગુજરાતના સોલ ડિસ્ટ્રીબ્યુટર
ડીલરશીપ માટે સંપર્ક કરો
+91 80 10 10 89 89
દેવીશ્રી અગ્રીકેર
ગુજરાતના સોલ ડિસ્ટ્રીબ્યુટર
ડીલરશીપ માટે સંપર્ક કરો
+91 80 10 10 89 89
Home
Contact Us